બોટાદ-રાણપુર અળવના પાટિયા પાસે આવેલ નાળું બેસી જવા ની ધટના સામે આવી...








બોટાદ-રાણપુર અળવના પાટિયા પાસે આવેલ નાળું બેસી જતા વાહનચાલકો જોખમ સાથે પૂલ પસાર કરી રહ્યા હતા. ત્યારે પૂલની હાલત બિસ્માર છે તેવી તંત્રને જાણ થતાં વૈકલ્પિક રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી લોકોને જીવના જોખમે પૂલ પસાર ના કરવો પડે....

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ